સુવર્ણ પાત્ર મન

શ્રી ગંગોત્રી નિર્મળ જળ

શુધ્ધ કરે પંચભૂત મળ

 

શુધ્ધ સ્વચ્છ બાહ્ય શરીર

મન અશુધ્ધિથી ભરપૂર

 

સંસારીક બંધનમાં જકડાય

મેલમાં ડૂબી મન ડોહળાય

 

મન થાય શુધ્ધ સુવર્ણ પાત્ર સમ

ભરપૂર ભક્તિ ભાવ નિષ્કામ

 

શુધ્ધ પાત્રે અખૂટ પ્રેમ છલકાઇ

પરમાનંદે સર્વદા મન ઊભરાઇ

 

 

 

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in આધ્યાત્મિક ચિંતન. Bookmark the permalink.

Leave a comment