Monthly Archives: સપ્ટેમ્બર 2015

પૂછાય છે

 નંદ દ્વારે ઘોષણા થાળી પિટાઈ થાય છે સાભળીને દેવકી ખૂશી ખૂશી છલકાય  છે રામ, સીતા, લક્ષમણની મુર્તિ પૂજાય છે ઉર્મિલાના ત્યાગને ક્યાં કોઇથી જોવાય છે! માત તારી અશ્રુધારા જોઉ છું હું મુખ પર દર્દ પિતાનું છુપું ક્યાં કોઇને દેખાય છે! જોડણીના કોષમાં … Continue reading

Rate this:

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

જીવન નૈયા

જીવન નૈયા વહે જાય છે રોકવા રોકુ ના રોકાય છે   ભીજાતી વર્ષાંમાં    વાયરે અથડાતી ડગમગતી ધપે જાય છે રોકવા રોકુ ના રોકાય છે  જીવન નૈયા વહે જાય છે    ચડતી ઊતરતી     સંગે લહેરોની  ઊછળતી નાચતી જાય છે … Continue reading

Rate this:

Posted in ગીત | 3 ટિપ્પણીઓ

જીજ્ઞા

જીજ્ઞાસા વૃતિ નાના મોટા બધામાં હોય છે.નાના બાળકો કિન્ડર ગાર્ટનમાં જતા થાય ત્યારથી તેમના મનમાં why and how question દૂધના ઉભરાની માફક ઉભરાવા લાગે અને જ્યાં સુધી સંતોષકારક ઉતર ન મળે ત્યાં સુધી ઉભરો શાંત થાય નહી.આવું જ જીજ્ઞાનું મન. છ વર્ષની … Continue reading

Rate this:

Posted in શાંતિ ટુંકી નવલિકા | Leave a comment

કૃષ્ણ જન્મ શા માટે?

દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી આવી, સૌએ ધામધુમથી ઉજવી, જોર શૉરથી જન્મ ઘોષણા થઇ. નંદ ઘેર આનંદ ભયો, યસોદાને લાલો ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી વિચાર આવે, કૃષ્ણ જન્મ લે અને પાછો વૈકુઠ જતો રહેતો હશે? … Continue reading

Rate this:

Posted in ચિંતન લેખ | 1 ટીકા