Monthly Archives: એપ્રિલ 2017

સાહિત્ય સરિતા બેઠક ૭૧-૭૨ અહેવાલ

સાહિત્ય સરિતા બેઠક # ૭૧- ૭૨ નો અહેવાલ ડો ઇન્દુબહેન શાહ અનિવાર્ય કારણસર ફેબ્રુઆરી મહિનાની બેઠક રદ કરાયેલ તેથી ૧૮ માર્ચના બપોરે ત્રણ વાગે  બેઉ માસની સંયુક્ત બેઠક આપણી સંસ્થાના સર્વ સભ્યોને અનુકુળ માલતેજ રોડ પર આવેલ સુગરલેન્ડ કોમ્યુનિટિ સેન્ટરમાં … Continue reading

Rate this:

Posted in અહેવાલ | Leave a comment

માને ન કોઈ

જાણવાનું છે શું કારણ જો ભલા માને ન કોઈ છોડ સાચા ને જુઠાણાની બલા માને ન કો વાવશો તેવું જ લણશો વાત સૌની જાણ માં છે અંતે ઊગી જાય કાંટા તે છતા માને ન કોઈ      લાગશે વ્હાલા બધા … Continue reading

Rate this:

Posted in ગઝલ | Leave a comment